હિમાલયનાં ચાર ધામ

By Swami Sachchidanand

હિમાલયનાં ચાર ધામ - Swami Sachchidanand
  • Release Date: 2009-10-14
  • Genre: Travel in Asia

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

હિમાલયનાં ચાર ધામ

પ્રસ્તુત નાની પુસ્તિકામાં ધામોનું વર્ણન કે માહિતી નથી પણ અમારી કથા છે. ધામોનું વર્ણન અને માહિતી આપનારી અનેક પુસ્તિકાઓ મળે જ છે. આ તો અમે કેવી રીતે યાત્રા કરી તેનું જ વર્ણન છે. જે કદાચ વાચકોને થોડું ઉપયોગી થશે તેવી આશા છે